
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપમુંબઈ15 મિનિટ પહેલાકૉપી લિંકઆદિત્ય નારાયણે પહેલી ડિસેમ્બરના રોજ શ્વેતા અગ્રવાલ સાથે ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્નના બીજા દિવસે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં વેડિંગ રિસેપ્શન યોજાવામાં આવ્યું હતું....